Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત સ્નેહ સંમેલનમાં બોલ્યા પાટીલ, મોદી ભાજપનુ વાવાઝોડુ અને વાવાઝોડામાં હવા ફૂકવાનુ કામ કાર્યકરો કરે છે

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (15:40 IST)
સુરતના કડોદરા ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અધિકારીઑને મોટી ટકોર કરી છે. કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કરતાં કહ્યું છે કે અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પણ પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવા નિર્ણય કરાયો છે. 
 
 આર પાટિલે જણાવ્યું હતું કે, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિના નંબર સેવ કરવાના પડશે અને ગમે ત્યારે ફોન ઉપાડવો પડશે,  કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કર્યાં હતા. તમણે કહ્યું  કે, અધિકારીઓ કામકરી શકે માટે સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવનો પણ નિર્ણય
પીએમ મોદી દ્વારા લેવાયો છે. તેમણે કહ્યું હતું કે, આપણા ઉર્જાવાન વડાપ્રધાન મોદી પાસેથી આપણે પ્રેરણા લઇને તેવી જ કાર્યનિષ્ઠાથી કામ કરવાનું છે.  સી આર પાટીલે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું નરેન્દ્રભાઈ મોદી છે, અને વાવાઝોડામાં હવા ફૂંકવાનું કામ કાર્યકરો કરે છે

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments