Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં રાણકીવાવની ટિકીટનો મુદ્દો, કોંગ્રેસને ભીખમાં આટલા રૂપિયા મળ્યા

Webdunia
ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (13:59 IST)
ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પાટણની વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવની મુલાકાત સમયે ટિકીટ નહીં લીધી હોવાનો અખબારોમાં ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટેના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ એવી માંગ સાથે કોંગ્રેસે નેતાઓને ટીકિટના પૈસા ભરપાઈ કરવાની માંગ કરી હતી. પરંતુ ભરપાઈ ન કરતા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના ટિકિટના પૈસા ભરવા માટે હાથમાં ટોપલી લઇ ભિખારી બની બજારોમાં ભીખ માંગી અનોખી રીતે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી હતી. અને એકત્ર થયેલ રકમ પીએમ રાહત ફંડ માં જમા કરાવી ટિકિટના પૈસા ભરપાઈ કરી દેવા અપીલ કરી હતી. કોંગ્રેસે ગલ્લા , કટોરી અને અન્ય પાત્રોમાં કાર્યકરો અને હોદેદારોને માંગેલ ભીખમાં કુલ 2287 રૂપિયા ભીખ આવી હતી. એક વ્યક્તિના 35 રૂ. લેખે 2450 રૂપિયા થાય છે. જેથી 163 રૂપિયા ઓછા પડ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments