Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલની કાયાપલટ, વિપક્ષે કરી ટીકાઓ કરી

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (15:39 IST)
મોરબીમાં સિવિલ હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તે પીડિતો સાથે મુલાકાત કરશે જેઓ પુલ પડ્યાની ભયાવહ દુર્ઘટનામાં બચી ગયા છે. હોસ્પિટલનુ આ રીતે રંગરોગાન કરવાની વિપક્ષી દળોએ આકરી ટીકા કરી છે.


મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલના પડી જવાની જીવલેણ ઘટના બાદ વડાપ્રધાન મંગળવારે મોરબીની મુલાકાત લેશે. 100થી વધારે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી અમુક મોરબીના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલની દિવાલો અને છતના કેટલાક ભાગોને બીજીવાર રંગવામાં આવ્યા તેમજ નવા વોટર કુલર લગાવવામાં આવ્યા. બે વોર્ડમાં બેડની ચાદરો પણ બદલવામાં આવી, જ્યાં પુલ દુર્ઘટનામાં લગભગ 13 ઈજાગ્રસ્ત લોકો દાખલ છે. મોડી રાતે અમુક લોકો સમગ્ર પરિસરમાં કચરો વાળતા પણ જોવા મળ્યા. ટોચના સરકારી પદાધિકારીઓની મુલાકાત પહેલા સામાન્ય રીતે કરવામાં આવતી આ પ્રકારની કાયાપલટની ટીકા થઈ રહી છે. વિપક્ષી દળો કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ભાજપ પર વડાપ્રધાનનુ 'ફોટોશૂટ' કરવા માટે 'ઈવેન્ટ મેનેજમેન્ટ'માં વ્યસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments