Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે દિવસમાં ખેડૂતો માટે સરકાર કરશે મોટી જાહેરાત, નીતિન પટેલનો ખુલાસો

nitin patel: Gujarat deputy CM Nitin Patel says
Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (13:06 IST)
આજે ભલે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને આક્રોશ રેલી યોજી હોય અને વિધાનસભાનો ઘેરાવ કરે પરંતુ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસની આક્રોશ રેલી પર સવાલ ઉઠાવ્યો છે. તો સાથે જ બે દિવસ બાદ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરશે તેમ નીતિન પટેલે કહ્યુ છે.તેઓએ કહ્યુ છે કે, આજથી બે દિવસ માટે વિધાનસભા સત્ર શરૂ થયુ છે. ત્યારે સત્ર પૂર્ણ થયા બાદ ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત થશે. નીતિન પટેલે ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયે ખેડૂતોની સ્થિતિને યાદ કરી હતી. તેઓએ કહ્યુ કે છેલ્લા 22 વર્ષમાં ક્યારેય પણ ખેડૂતો પર ભાજપ સરકારે લાઠીચાર્જ કર્યો નથી અને આજે જે આક્રોશ રેલી છે.તે ખેડૂતોનો આક્રોશ નથી. પરંતુ કોંગ્રેસનો આક્રોશ છે. કારણે કે, વિધાનસભા ચૂંટણી સમયે ધમપછાડા કર્યા છતાં સત્તા ન મળી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments