Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ લોકો HIV પીડિત છે

ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ લોકો HIV પીડિત છે
Webdunia
શનિવાર, 12 મે 2018 (12:52 IST)
કેન્સર કરતાં પણ વધારે પીડાકારણ ગણાતા એચઆઈવી એઈડ્સની અવગણના લોકોને ભારે પડે છે. અનેક લોકો હાલમાં એચઆઈવી પોઝિટીવનો ભોગ બન્યાં છે. ત્યારે ગુજરાતના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા એચ.આઈ.વી.ની છે. આ અંગે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2015માં થયેલા એક સર્વે મુજબ એચ.આઇ.વી. ધરાવતા 1.66 લાખ દર્દીઓ છે અને દર વર્ષે નવા 10,589 દર્દી ઉમેરાતા જાય છે.

ગુજરાતમાં એચ.આઇ.વી. અને એઇડ્સના પ્રસરતા વ્યાપ સામે એક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં દર વર્ષે HIVના 75 હજારથી વધુ દર્દીઓ અને રાજ્યમાં દર વર્ષે HIVના 10 હજારથી વધુ નવા દર્દીઓ ઉમેરાય છે. તે જોતા ગુજરાતમાં HIVનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. બે વર્ષનો આ પ્રોજેક્ટ લાગુ કર્યા બાદ દેશભરમાં આ ગુજરાત મોડલનો અમલ કરવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments