Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર પટેલનાં ગામને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા આમરણાંત ઉપવાસ આંદોલન

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (15:59 IST)
લોખંડી પુરૂષ સરદાર પટેલનાં જન્મસ્થળ કરમસદ ખાતે ગામના નાગરિકો દ્વારા કરમસદ ગામને ઐતિહાસિક ગામનો દરજ્જો મળે તે માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કરમસદ ગામને રાષ્ટ્રીય દરજ્જાની માંગ કરવાની સાથે ગ્રામજનો અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આ ઉપવાસ આંદોલન અંતર્ગત આજે ગ્રામજનો સરદાર વલ્લભભાઇ પટેલનાં ઘરે એકત્રિત થઇને ત્યાંથી બાપેશ્વર મહાદેવના મહંતના આર્શીવાદ મેળવીને સરદાર પટેલની પ્રતિમાએ પહોંચ્યા હતા ત્યાર પછી સવારે 10 વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

કરમસદ ગામ સરદાર વલ્લભભાઈ પટેલનું નિવાસ સ્થાન છે. સરદાર પટેલનું બાળપણ કરમસદમાં વિત્યું છે. આથી ગ્રામજનો હવે ગામને રાષ્ટ્રીય દરજ્જો આપાવવા માટે બાયો ચઢાવી છે.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments