Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી

Webdunia
બુધવાર, 18 એપ્રિલ 2018 (12:41 IST)
સોમવારે રાત્રે અમદાવાદના ભૂદરપુરામાં અથડામણની હિંસક ઘટના બાદ મંગળવારે સવારથી જ એક જૂથનુ ટો‌ળું એલિસબ્રિજ પોલીસમથકનો ઘેરાવો કરવા પહોંચી ગયુ હતુ. સંખ્યાબંધ લોકોનાં ટોળાં પોલીસમથકની બહાર રોડ ઉપર ઉતરી પડતા સ્થિતિ તંગ બની હતી. અહીં ટોળાંએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રગટ કર્યો હતો. પોલીસની સમજાવટના અંતે મહિલાની ફરિયાદ લેતા મામલો શાંત પડયો હતો.  ભૂદરપુરામાં હોસ્ટેલ પર સોમવારે રાત્રે હુમલો કરવાના બનાવમાં ત્રણ પોલીસ ફરિયાદ થઈ છે.

સ્થાનિક મહિલાએ આ બનાવ હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ સ્થાનિક યુવતીની છેડતી કરતા હોવાથી બન્યો હોવાનું જણાવ્યું છે. હોસ્ટેલવાળાઓ આ બનાવ પીધેલા સ્થાનિકોએ તોફાન કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસે હુમલો કરનાર ટોળાં સામે આજીવન કેદની જોગવાઈ ધરાવતી કલમ 395 લગાવી છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. આ કલમના કારણે વધુ વિવાદ ભડકે એવી સંભાવના છે.a

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments