Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને પાણી નહીં આપનાર એમપી સરકાર સામે રૂપાણી ધરણાં કરે - પરેશ ધાનાણી

Webdunia
ગુરુવાર, 12 એપ્રિલ 2018 (15:15 IST)
ગુજરાત ભાજપ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ગુજરાતનું પાણી રોકનાર મધ્યપ્રદેશની સરકાર સામે ઉપવાસ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પડકાર ફેંકયો છે.  મધ્યપ્રદેશની ભાજપ સરકારે નર્મદાનું પાણી રોકી ગુજરાતની જનતા સાથે હળહળતો અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મધ્યપ્રદેશ સામે ઉપવાસ આંદોલન કરવાની માંગણી કરી છે.

સંસદમાં કોંગ્રેસે બજેટસત્ર ચાલવા ન દીધું એવા આક્ષેપ સાથે ભાજપ દ્વારા આજે અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપ નેતાઓ, કાર્યકરો પ્રતીક ઉપવાસ પર છે ત્યારે ગઈકાલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે મધ્યપ્રદેશની સરકારે નર્મદાનું પાણી રોકીને ગુજરાતની જનતા સાથે હળહળતો અન્યાય કર્યો છે. ત્યારે વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન સામે ઉપવાસ આંદોલન કરવું જોઈએ. વિજય રૂપાણી મધ્યપ્રદેશ સામે ઉપવાસ આંદોલન કરશે તો કોંગ્રેસ તેમને ટેકો આપશે’.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments