Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં એપાર્ટમેન્ટના 12મા માળેથી કૂદીને પરિવારનો આપઘાત, ત્રણના મોત

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:38 IST)
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક પરિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારના માતા-પિતા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. હેલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં નવમાળી પાસે આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં વિજયભાઈ વઘાસીયા પરિવાર સાથે રહે છે. આજ રોજ 12માં માળેથી વિજયભાઈ પત્ની અને બાળક સાથે કૂદીને આપઘાત કરી લીધો હતો. ત્રણેય જમીન પર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે. અને હાલ તમામના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. અને આપઘાત પાછળનું કારણ હજું અકબંધ છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments