Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં રામમંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધતુઃ સામ પિત્રોડા

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:49 IST)
મંગળવારે અમદાવાદની મુલાકાતે પધારેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે દેશના લોકોને ભૂતકાળ સાથે ચોંટી રહેવું પસંદ છે. ભારત રામ મંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધવા માંગતુ. અમદાવાદમાં ટેલીકોમ સેક્ટરના ઉદ્યોગસાહસિક સામ પિત્રોડાએ ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંડળમાં ઈનોવેશન ઉપર ભાષણ આપતા જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ઈનોવેશન પરિષદને બંધ કરવાના નિર્ણયને પણ અયોગ્ય કહ્યો હતો. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે સરકાર પાસે આ દિર્ઘ દ્રષ્ટીનો અભાવ છે. સામપિત્રોડાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય ઈનોવેશન પરિષદ એ માજી વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા લેવાયેલ સરાહનીય પગલુ હતુ. પણ આ સરકારે આ પરિષદને બંધ કરી દીધુ છે મે આ અંગે સરકારને અપીલ કરી હતી પરંતુ તેમ છતાંય આ પરિષદનો અંત આણવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments