Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના દિગ્ગજ નેતા નરેશભાઈ રાવલે કહ્યું હવે કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ આવે છે
Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (14:11 IST)
વિજાપુરમાં કોંગ્રેસના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર અને વિજાપુરના લોકલાડિલા નેતા નરેશભાઈ રાવલ હવે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની કમાન સંભાળી રહ્યાં છે ત્યારે વિજાપુરમાં થતાં કાર્યક્રમોમાં તેમણે કોંગ્રેસ આવે છે એવો શંખનાથ કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે ભાજપ સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ મુકીને કોંગ્રેસની સરકાર બનાવવા લોકોને રજુઆત કરી હતી.

નરેશભાઈએ ભાજપના ભ્રષ્ટાચાર અને ખેડૂત વિરોધી નીતિઓને ખુલ્લી પાડતાં કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે ખેડૂતોને ન્યાય મળશે, ગુજરાતમાં ખાડે ગયેલું તંત્ર ફરીથી બેઠું થશે. ભાજપની માત્ર વિકાસની વાતોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 22 વર્ષમાં આ સરકારે કોઈ એવું કામ નથી કર્યું જેનાથી લોકોને કોઈ ફાયદો થયો હોય. અમારી સરકારમાં અનેક પ્રકારના વિકાસના કામો થયાં. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીનો નરેશભાઈએ આકરો વિરોધ કર્યો હતો. ત્યારે હવે વિજાપુરમાં પણ કોંગ્રેસ આવે છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments