Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અમિત શાહનો આગામી ત્રણ દિવસનો કાર્યક્રમ રદ થતાં અટકળો શરૂ

Webdunia
શનિવાર, 8 જુલાઈ 2017 (14:43 IST)
આગામી 9થી 11 સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવનારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો બે દિવસનો કાર્યક્રમ એકા એક રદ થયો છે. તેઓ માત્ર 11મીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિંદ સાથે ગુજરાત આવશે અને ગાંધીનગરમાં ધારાસભ્યો, સંસદસભ્યો સાથે બેઠક કરી પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપી રવાના થશે.  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાસ પત્રકાર પરિષદ યોજીને અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની માહિતી આપી રહ્યાં હતાં.

ત્યારે અચાનક ફોન આવતાં વાઘાણીએ જાહેરાત કરી હતી કે, અમિત શાહનો 9 અને 10નો કાર્યક્રમ રદ કરવામાં આવે છે અને માત્ર 11મીએ તેઓ સવારે ગુજરાત આવશે. સાંજે તેઓ સહકાર સંમેલનમાં હાજરી આપશે. તે પછી સ્વર્ણિમ સંકુલ ખાતે એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામથાન કોવિંદ સાથે સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ગાંધીનગરમાં પેજ પ્રમુખોના સંમેલનમાં હાજરી આપશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments