Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીપાવાવના દરિયાકાંઠે વહેલ માછલીનો મૃતદેહ તાણાઈ આવ્યો

Webdunia
મંગળવાર, 6 જૂન 2017 (12:09 IST)
ગુજરાતના સૌથી મોટા દરિયાકાંઠે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. જામનગર અને ચોરવાડનો દરિયાકાંઠો આ માટે ખૂબજ મહત્વનો ગણાય છે. ત્યારે પીપાવાવ પોર્ટનો દરિયાકાંઠો વહેલ માછલીનો અડ્ડો ગણાય છે. આ કાંઠે અવારનવાર વહેલ માછલીઓ જોવા મળતી હોય છે. સોમવારે આ કાંઠે એક વહેલ માછલીનો મૃતદેહ તણાઈને કિનારે આવી જતાં તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડ્યાં હતાં. લોકોએ વનવિભાગની ટીમને આ અંગે જાણ પણ કરી હતી

. રાજુલાના આરએફઓ રાઠોડ, સ્ટાફના દીલાભાઇ રાજ્યગુરુ વિગેરે ત્યાં દોડી ગયા હતાં. ઇજાના કારણે આ માછલી કાંઠા તરફ આવી હોવાનું મનાયુ હતું. આશરે 20 ફુટ લાંબી માછલીનું દરીયાકાંઠે જ પોસ્ટ મોર્ટમ કરાયુ હતું અને બાદમાં તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો.
 
 
 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments