Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાની ડેલિગેશન વડનગરની મુલાકાતે, નગરના પ્રાચિન બૌદ્ધસ્તૂપો જોઈને હતપ્રભ થયાં

Webdunia
બુધવાર, 24 મે 2017 (15:34 IST)
ઉત્તર ગુજરાતની સંતનગરી તરીકે જાણીતા વડનગરની  મુલાકાતે આવેલા જાપાનના રાજદૂત કેનજી હીરામત્સુએ જણાવ્યું હતું કે વડનગરનો બૌદ્ધસ્તૂપ બૌદ્ધ વિહારક સાથે જોડાયેલો છે એ અદભુત બાબત કહી શકાય. તેમણે બૌદ્ધ ધર્મ સાથે વડનગરના સંબંધો અંગેની ખરાઈ કરવા વધુ જાણકારી મેળવી હતી.   તેઓએ કહ્યું કે ખોદકામ કરવામાં આવ તો વડનગરમાં બૌદ્ધ સ્તૂપનો બીજો ભાગ પણ મળી શકે છે. જાપાનના રાજદૂતને વડનગર પાલિકા દ્વારા કિર્તી તોરણની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ ઘાંસકોળ દરવાજા નજીક બૌદ્ધ સ્તૂપની મુલાકાત લીધી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળની પણ મુલાકાત લીધી હતી. વડનગરની ઘરતીના પેટાળમાં ધરબાયેલા અતિપ્રાચીન અવશેષો શોધી કાઢવા ઉત્ખનન ચાલી રહ્યું છે. નગરમાં ખોદકામ દરમિયાન બૌધકાલિન સ્તૂપ અને સોલંકીકાળના અવશેષો પણ મળી આવ્યા છે.  

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments