Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાલારામના જંગલમાં વસતા વાંદરાઓ મહિને 300 કિલો બાટીની મિજબાની માણે છે

Webdunia
મંગળવાર, 9 મે 2017 (14:12 IST)
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક એવું ભક્ત મંડળ છે જે    માત્ર સેવાભાવનાથી બે વર્ષથી સેવા કાર્યો કરે છે. જેમાં આ ભક્ત મંડળ દ્વારા મહિને 300 કિલો બાટીની વાંદરાઓને મિજબાની કરાવાય છે. તેમજ દર બે મહિને પછાત વિસ્તારના બાળકોને મિષ્ઠાન સાથે ભોજન અપાય છે. આમ ભક્ત મંડળ દ્વારા બાળકો અને જાનવરો પ્રત્યે અનોખો પ્રેમ છલકાઇ રહ્યો છે.  અઠવાડીયાના દર શુક્રવારે 50 કિલો બાટી તેમજ અમાસે 150 કિલો બાટી આમ એક મહિનામાં 300 કિલો બાટી બાલારામની આસપાસના જંગલોમાં જઇ વાંદરાઓને મિજબાની કરાવવામાં આવી રહી છે.  આ ઉપરાંત આ મંડળ દ્વારા દર બે મહિને કોઇ શાળામાં બાળકોને ભાવતું ભોજન જમાડે છે અને શાળાના બાળકો સાથે સ્નેહથી જોડાયેલા રહે છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments