Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેનરિક દવાના સ્ટોરની ફ્રેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી

Webdunia
બુધવાર, 3 મે 2017 (14:43 IST)
રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી શરૂ કરેલી પંડિત દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી એટલે કે જેનરિક સ્ટોરની ફેન્ચાઈઝી માટે ગુજરાતમાં કોઈ લેવાલ નથી. નાગરિકોને સસ્તી દવા અને ફાર્માસિસ્ટને રોજગાર મળી રહે તે ઉદ્દેશ્યથી સરકારે ૫૦૦ જેનરિક સ્ટોર ખોલવા જાહેર કરેલા ટેન્ડરને ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આથી, ગુજરાત મેડિકલ સવર્સિ કોર્પોરેશને ટેન્ડરની મુદ્દત ડિસેમ્બર’૧૬ પછી બબ્બે વખત લંબાવી છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તાલુકાદિઠ ઓછામાં ઓછા એક અને મોટા શહેરોમાં ૨૦૦થી વધુ એમ કુલ ૫૦૦ જેનરિક દવાઓના સ્ટોર ખોલવા ૨૦૦૦થી વધુ સસ્તી દવાઓ સપ્લાય કરવાની શરતે ફાર્માસિસ્ટ પાસે અરજીઓ મગાવી હતી. પહેલા તબક્કે મળેલી અરજીઓમાંથી માંડ ૫૩ સ્ટોર જ શરૂ થઈ શક્યા છે. આથી, ટેન્ડરની મુદ્દત વધાર્યાનું જણાવતા આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે બીજા પ્રયાસમાં ૭૮ સ્ટોરને મંજૂર કર્યા છે, વધુ ૫૦ અરજી સ્ક્રુટીની હેઠળ રહી છે. આમછતાં ૫૦૦નો ટાર્ગેટ પૂર્ણ થાય તેમ નથી !

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments