Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોસ્પિટલ બાદ પીએમ મોદીએ ડાયમંડ યુનિટ અને સુમુલના કેટલ ફીડ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

પીએમ મોદી
Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (12:56 IST)
આજે પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે આજરોજ તેમણે કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું અને હોસ્પિટલ નજીક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે ઇચ્છાપોર પહોંચીને ડાયમંડ યુનિટનું ઉદ્ધાટન કરીને જનસભા સંબોધિત કરી હતી અને હવે PM મોદી હેલિકોપ્ટર મારફતે બાજીપુરા પહોંચી ચુક્યા છે. બાજીપુરમાં તેમણે સુમુલ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું પણ પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું છે. કેટલ ફીડ પ્લાન્ટ 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દરરોજ 500 મેટ્રીકટન સુમુલ દાણનું ઉત્પાદન થાય છે. PM મોદી સિક્યોરિટી સાથે બાજીપુરા પહોંચી ગયા છે. મહિલાઓએ માનવસાંકળ રચીને મોદીનું સ્વાગત કર્યું.

પીએમ નરેન્દ્ર મોદીએ સુમુલ પ્લાન્ટના નક્શાનું નિરીક્ષણ કર્યું. સુમુલમાં આઇસ્ક્રીમ અને કેટલ ફીડનું પ્રોડક્શન કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં સુમુલનો પ્લાન્ટ એક આશાન કિરણ છે. દુધવાળા પશુઓને એક સમતોલ આહાર મળશે. આંતર માળખાકીય સુવિધા મળશે. સુમુલમાં 1 હજાર 150 દૂધમંડળીઓ છે. PM મોદીએ ચેરમેન રાજેશ પાઠક પાસેથી પ્લાન્ટની માહિતી લીધી.PM નરેન્દ્ર મોદીએ પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વાર બનાવવામાં આવેલી અત્યાધુનિક કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સુરતના ડાયમંડના વેપારી સવજીભાઇ ધોળકિયાને આપેલા વચનને પાળવા માટે ઇચ્છાપોર પગોંચ્યા અને ડાયમંડ યુનિયનું ઉદ્ધાટન કર્યું. નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપ્યું. ડાયમંડ યુનિટના સ્ટાફ સાથે ફોટો સેશેન કરાવ્યું.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments