Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

સ્મૃતિ ઈરાની
Webdunia
શુક્રવાર, 17 માર્ચ 2017 (07:03 IST)
સોમનાથ મહાદેવના દર્શને દેશના મોટા ગજાના રાજકારણીઓ શીશ ઝુકાવવા માટે આવતા થયા છે. પીએમ મોદી અને અમિત શાહ બાદ હવે ભાજપની મહિલા પાંખની લીડર સહિત સ્મૃતિ ઈરાની પણ ગુરૂવારે સોમનાથ મંદિરે દર્શનાર્થે આવી પહોંચી હતી. તેમણે મહાદેવના દર્શન કરીને આરતી પણ ઉતારી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી બેડો પર થાય છે અને આજે હું જે કઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. 

સ્મૃતી ઈરાની દર વર્ષે સોમનાથ મહાદેવને શીશ જુકાવવા આવે છે, ત્યારે આ વર્ષ પણ પતિ જુબેર ઈરાની સાથે સોમનાથ મહાદેવને શીશ જુકાવી આરતીમાં જોડાયા અને સોમનાથ મહાદેવને જલાભિષેક કરી આશિષ મેળવ્યા હતા. જ્યારે સ્મૃતિ ઈરાનીએ સોમનાથ સમુદ્રના દર્શન કરી લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. આજે હું જે કઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી બેડો પાર થય જાય છે અને હું આજે જે કઈ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. જો કે યુપી ચૂંટણી મુદ્દે સવાલોના જવાબ આપવાનું સ્મૃતિ ઈરાનીએ ટાળ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments