Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ભાદર ડેમના 29 દરવાજા 66 વર્ષ બાદ નવા મુકવાની કામગીરી શરુ

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (14:19 IST)
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમના એક એવા ભાદર ડેમના 29 દરવાજા બદલવાનું કામ શરુ કરવામાં આવ્યા છે. ભાદર ડેમના આ તમામ દરવાજાઓ 66 વર્ષ સુસંઘી હર એક આપત્તિનો સામનો કર્યો છે. તો બીજી તરફ 2015માં આવેલા અતિભારે પૂર સામે ભાદર ડેમના 3 દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા ડેમના તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ભાદર ડેમના 29 દરવાજા રૂ.2 કરોડના ખર્ચે બદલવામાં આવશે. જેથી ડેમ પર હવે તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી, પોલીસ પાસેથી છિનવી રિવોલ્વર

અશરફે કર્યા હતા મહાલક્ષ્મીની 30 ટુકડા, બેંગલુરુ કાંડની દર્દનાક સ્ટોરીની હકીકત આવી સામે.. ક્યા સંતાયો છે શેતાન ?

ભયાનક અકસ્માત! આ ભયાનક અકસ્માતમાં 6 શિક્ષકો સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

વડા પ્રધાન મોદી એ AIનો સાચુ અર્થ જણાવ્યુ

Rajkot મારવાડી યુનિવર્સિટીમાં સ્નાન કરતી છોકરીના MMS સામે આવતા બબાલ

આગળનો લેખ
Show comments