Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવો નિયમ: હવે રાત્રે થઇ શકશે નહી લગ્ન, ફક્ત 100 લોકો જોડાશે જાનમાં

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2020 (10:41 IST)
અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શેરમાં હાલ રાત્રે લગ્ન થઇ શકશે નહી. રાત્રે કરફ્યૂવાળા આ શહેરોમાં આ આદેશ મંગળવાર રાતથી લાગૂ થશે. અહીં રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી પહેલાંથી જાહેર છે.  
 
પરવાનગી દરમિયાન આયોજનની જોગવાઇ હતી, જેને પરત લેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા  થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા માં  આયોજન કરવાનું રહેશે. મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં  આવી છે. 
 
જે  શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારે સોમવારે એક આદેશ જાહેર કર્યો. તેમાં જણાવવામાં આવ્યું કે કોરોના સંક્રમણની ગંભીરતાને જોતા આ વર્ષે 'વાઇબ્રન્ટ ગુજરાત' નહી થાય. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત અક્ષરધામ 30 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments