Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે NETS પરીક્ષા યોજાશે

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2022 (09:58 IST)
SHRESHTA યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ સુધી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને National Testing Agency (NTA) દ્વારા લેવામાં આવતી National Entrance Test for SHRESHTA-NETSદ્વારા પસંદ કરી ધોરણ-૯ અને ૧૧માં મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
 
આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે National Entrance Test for SHRESHTA (NETS) એપ્રિલ ૨૦૨૩માં યોજાઈ શકે તેવી સંભાવના છે. અનુસૂચિત જાતિના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીએ NTA Portal પર https://nta.ac.inઅથવા https://shreshta.nta.nic.inવેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે.
 
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS-SHRESHTAયોજના અમલમાં છે. જેમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા-શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે તેમ નિયામકશ્રી,અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments