Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી ને લઈને રજાનો વિવાદ ઉભો થયો, નવરાત્રિ વેકેશનના અલગ અલગ નિર્ણયો લેતાં કચવાટ

Webdunia
મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (10:44 IST)
ગુજરાતની ભાજપ સરકારે નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી છે, ૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધીના જાહેર કરાયેલા નવરાત્રી વેકેશન પર સરકાર ભલે મોટી મોટી વાતો કરતી હોય પણ ઊંડા ઉતરીએ તો સમાન્ય લોકોએ સંપૂર્ણ વાત સાંભળીને કોઈ હકારાત્મક પ્રતિક્રિયા નથી આપી.
 
એવામાં હવે સરકારે સીબીએસઇ બોર્ડ અને ગુજરાત બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશનના અલગ અલગ નિર્ણયો લેતાં કચવાટ જોવા મળી રહ્યો છે.
 
રાજકોટમાં રજા ને લઈને વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા ઉપર ઉતરી આવ્યા. તેથી રાજકોટના સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા. 
 
ગુજરાતની ભાજપસ અરકારે નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી છે. પણ કેટલાક શાળાઓ અને કોલેજોમાં રજા નથી આપી રહ્યા છે .  તે વિરોધમાં નવરાત્રી ને લઈને રજાનો વિવાદ ઉભો થયો. 
 
તેથી સમર્સ હોસ્ટેલ પર મોટી સંખ્યામાં નેતાઓ અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. 
 
છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતી અવઢવની સ્થિતિ વચ્ચે શનિવારે રાજ્ય સરકાર, શિક્ષણ તંત્રએ સીબીએસઇ અને અન્ય બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશન મરજીયાત હોવાનું જાહેર કર્યુ હતુ. જોકે, સરકાર, શિક્ષણ તંત્રના આ નિર્ણયથી સીબીએસઇ શાળાના શિક્ષકો, સંચાલકો તો ખુશ થયા છે, પરંતુ ગુજરાત બોર્ડની શાળાના સંચાલકો, વાલીઓનો ઉચાટ ઔર વધી ગયો છે. કારણ કે, શનિવારના નિર્ણયને મુદ્દે ખાનગી શાળા સંચલાકો આકરા તેવર દેખાડી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments