Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીના ગુજરાતમાં હિંદુસ સેનાએ લગાવેલી ગોડસેની મૂર્તિને કોંગ્રેસીઓએ તોડી નાખી

Webdunia
મંગળવાર, 16 નવેમ્બર 2021 (16:22 IST)
મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેની પ્રતિમાને લઇને ગુજરાતમાં વિવાદ થયો છે. સોમવારે હિંદુ સેના તરફથી ગોડસીની મૂર્તિ લગાવવામાં આવી હતી, જેને મંગળવારે સવરે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તોડી દીધી હતી. 
 
મહાત્મા ગાંધીની હત્યાના મામાલે નથૂરામ ગોડસેને 10 ફેબ્રુઆરી 1949 ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949 ના રોજ નથૂરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. આ અવસર પર ગુજરાતના જામનગરમાં ગોડસેની પ્રતિમા લગાવી હતી. 
 
જોકે હિંદુ સેનાએ 8 ઓગસ્ટના રોજ નાથૂરામ ગોડસેની પ્રતિમા લગાવવાની જાહેરાત કરી હતી. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મૂર્તિ લગાવવાની જગ્યા ન આપવામાં આવતાં જામનગર હનુમાન આશ્રમમાં આ પ્રતિમ સ્થાપિત કરવામાં આવી હતી. 
 
ગાંધીના હતારાઓની પ્રતિમા સ્થાપિત જોઇ મંગળવારે સવારે કોંગ્રેસ નેતા આશ્રમ પહોંચ્યા અને તેમણે ગોડસેની પ્રતિમા તોડી દીધી હતી. જામનગર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજા અને તેમના સાથીઓએ પ્રતિમાને તોડી દીધી. તોડતી વખતે કોંગ્રેસના નેતાઓએ પોતાના ગળામાં ભગવો લગાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

આગળનો લેખ
Show comments