Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 માર્ચથી જન શતાબ્દી, લોકશક્તિ અને સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનું નડિયાદને મળ્યું સ્ટોપેજ

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (09:11 IST)
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનોને 9મી માર્ચ 2022થી પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
 
1. ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનસતાબ્દિ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08.26/08.28 કલાકનો રહેશે.
 
2. ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22.23/22.25 કલાકનો રહેશે
 
3. ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03.07/03.09 રહેશે
 
4. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 03.42/03.44 કલાકનો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments