Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 મહિનાથી અંબાણી પરિવાર જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોઝમાં થયો શિફ્ટ, જાણો કેમ

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (18:39 IST)
દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત એંટીલિયા હાલ ચર્ચામાં છે. એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળવાની તપાસ એનઆઇએ કરી રહી છે, જેમાં દરરોજ નવા ખુલાસા થયા છે. તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે અંબાણી પરિવાર ગત એક મહિનાથી એંટીલિયામાં નથી. 
 
સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર સમગ્ર પરિવાર હાલ ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોસમાં છે. જોકે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી, પરંતુ સુત્રોએ જણાવ્યું હતું કે ટાઉનશિપ બહાર જોરદાર સુરક્ષા વ્યવસ્થા છે  પરિવાર અહી  રહે છે. તેની પાછળનું કારણ તે પ્રકરણ અથવા કોરોના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
તમને જણાવી દઇએ કે 25 ફેબ્રુઆરીના રોજ એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી. જેમાં વિસ્ફોટક પદાર્થ અને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તે કેસમાં એનઆઇએએ મહારાષ્ટ્ર પોલીસના એપીઆઇ સચિન વઝેની ધરપકડ કરી છે અને તેની તપાસ મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું ચેહ કે તેના લીધે પરિવાર એંટીલિયા છોડીને જામનગર આવી ગયો છે.
 
અંબાણી પરિવારનું જામનગરમાં હોવાને લઇને બીજી ચર્ચા એ છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસના લીધે પરિવાર જામનગર આવી ગયો છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments