Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે શાળાઓમાં મહોરમની રજા કેન્સલ

Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (20:15 IST)
શિક્ષણ વિભાગે આવતીકાલે શાળા ચાલુ રાખવા જાહેર કર્યો પરિપત્ર, નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થવાને લઈ શાળામાં કાર્યક્રમ, પ્રધાનમંત્રી મોદી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું કરશે ઉદ્ઘાટન, સવારે 9 થી 12 સુધી બતાવાશે કાર્યક્રમ
 
2 ઓક્ટોબર 2014 ના રોજ ગાંધી જયંતિનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ભાગ રૂપે વડાપ્રધાને 1 લી ઓક્ટોમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે સૌ એ સાથે મળી સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં તમામ પ્રાથમિક શાળાઓનાં ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ સાથે સાથે પરિપત્રમાં શિક્ષકો-વિદ્યાર્થીઓને સફાઈ કામમાં જોડાવા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharastra - શિવસેનાએ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ એકનાથ શિંદે આ બેઠક પરથી ચૂંટણી લડશે

જામિયામાં દિવાળીની ઉજવણી દરમિયાન હંગામો, 'પેલેસ્ટાઈન ઝિંદાબાદ'ના નારા લગાવવાનો આરોપ

વાવાઝોડા 'દાના'ને કારણે ગયામાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી

Silver 1 lakh: ચાંદીના ભાવ એક લાખને પાર, સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ, જાણો બુલિયન માર્કેટની તાજેતરની સ્થિતિ

4 રાજ્યોમાં ભારે વિનાશ થશે! વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી.,,.

આગળનો લેખ
Show comments