Webdunia - Bharat's app for daily news and videos

Install App

'શહીદ દિવસ' પર મમતાનો નેશનલ પ્લાન, ગુજરાતમાં પણ LCD સ્ક્રીન પર બતાવવામાં આવશે ભાષણ

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (15:29 IST)
તાજેતરમાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત મળી. આ જીતમાંથી મમતા બેનર્જી (mamta banerjee) એ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીની ખુરશી ફરી પોતાના નામે કરી દીધી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીતથી મમતા બેનર્જી હવે રાષ્ટ્રીય રાજકારણ પર પોતાની અસર બનાવવા માંગે છે. તે પ્રકારે દર વર્ષે 21 જુલાઇના રોજ શહીદ દિવસના રૂપમાં ઉજવતી ટીએમએસી હવે આ સમારોહનું પ્રસારણ ભાજપ શાસિત રાજ્યોમાં પણ કરશે. 
 
ટીમસીએ ત્રિપુરાના અગરતલા, અસમના ગુહાટી, સિલચર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ વગેરે જગ્યાએ 21 જુલાઇના રોજ મોટી સ્ક્રીન લગાવવાની યોજના છે. 21 જુલાઇના રોજ 'શહીદ દિવસ'ના અવસર પર જ્યારે મમતા બેનર્જી ભાષણ આપશે તો આ જગ્યા પર લાગેલી સ્ક્રીનમાં તે ભાષણ લાઇવ પ્રસારિત કરશે.
 
સમાચાર અનુસાર ટીએમસી આ કાર્યક્રમ દિલ્હીના કોન્સ્ટીટ્યૂટશનલ ક્લબમાં આયોજિત કરનાર છે અને આ આયોજનમાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. મમતા બેનર્જીને તાજેતરમાં જ મળેલી પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આ પગલાં તેમના નેશનલ પ્લાનની માફક જોવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments