Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત

અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત
Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (11:11 IST)
અમદાવાદ 

અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત. દર વર્ષ કરતા સ્વરૂપ બદલાયું, ડી.જે.ના તાલ અને મિત્રો વિના કરાઇ ઉજવણી. 
અમદાવાદના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે  બહારના મહેમાનો વગર ઉતરાયણની ઉજવણી,  શહેરની પોળમાં ઉતરાયણ મનાવવા દૂર-દૂરથી આવે છે લોકો
ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ, 
622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે, 
પક્ષીઓ માટે ચાલતા કરૂણા અભિયાન માટે પણ 50થી વધુ એમ્બ્યુલન્સ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments