Dharma Sangrah

વેરાવળમાં 80 વર્ષ જૂનૂ મકાન ધરાશાયી થતાં મોટો અકસ્માત

Webdunia
સોમવાર, 6 ઑક્ટોબર 2025 (17:20 IST)
ગુજરાતના ગીર સોમનાથના વેરાવળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો. કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા,

જ્યારે બે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળના ખારવાવડ વિસ્તારમાં ગઈકાલે મધ્યરાત્રિએ એક 80 વર્ષીય, જર્જરિત ત્રણ માળની રહેણાંક ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ લોકોના દુઃખદ મોત થયા,

જ્યારે બે અન્ય લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા. અકસ્માતમાં બાઇક સવાર દિનેશ પ્રેમજી ઝુંગી (34) અને ઘરમાં રહેતા માતા-પુત્રી, દેવકીબેન શંકરભાઈ સુયાણી અને જશોદાબેન શંકરભાઈ સુયાણીનું મોત નીપજ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments