Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદ્ધવ ઠાકરેની ચેતવણી - નિયમોનુ પાલન ન કર્યુ તો મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ થશે

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (12:14 IST)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસો અને લોકડાઉન વિશે કહ્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિનો અંદાજ લગાવી રહી છે. જો અમને લાગ્યું છે કે છૂટ આપવી એ જીવલેણ સાબિત થઈ શકે છે, તો અમને  ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ફરીથી લોકડાઉન લાગુ કરી શકાય છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'કોરોનાનો ખતરો હજી ટળ્યો  નથી, તેથી જો ભીડ લગાવતા રહેશો તો લોકડાઉન વધુ લંબાવી શકાય છે. જે છૂટ આપી છે તેને બરબાદ ન કરો અને નિયમોનું પાલન કરો. 
 
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર આપવા જઈ રહી છે. પ્રજા સરકારની વાતોનું પાલન કરી રહી છે, કારણ કે તેઓ જાણે છે કે સરકાર જે કરી રહી છે તેમાં અમારુ હિત છે. 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments