rashifal-2026

21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (09:46 IST)
ગુજરાતમાં કોરોનાની સાંખ્યા વધીને 36 થઈ ગઈ છે. વડોદરા મા વધુ એક કેસ
પોઝિટિવ વડોદરા મા કુલ ૭
કેસ પોઝટિવ
 
ગુજરાત માં કુલ 36  કેસ પોઝટિવ
૧ નું મોત થયું  છે. 
 
કોરોના વાયરસ મહામારીથી Pm મોદીએ 21 દિવસનો લૉકડાઉન કરવાના સખ્ત આદેશ આપ્યા છે. ત્યારે જ CM રૂપાણી ની જાહેરાત
 
 રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે
 .. કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી  માટે લાઈનો  ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments