Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ ગામમાં લોકો આખી રાત સૂઈ નથી શકતા

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (13:00 IST)
ગુજરાતના સોમનાથ જીલ્લાના ગામ નાવદરાના લોકો આ સમયે દહેશતમાં છે. તેમના ગામમાં વાઘે પોતાનો અડ્ડો જમાવી લીધો છે. બુધવારની રાત્રે આ વાઘનું  એક ટોળુ ગાયને મારીને ખાઈ ગયુ હતુ. 
 
લોકોનુ કહેવુ છે કે વાઘનો એક પરિવાર ગામમાં ઘુસી આવ્યો છે અને ગાયને ખાધા પછી આ બધા એક બગીચામાં આવીને બેસી ગયા. 
 
ગામની આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેમા વાઘ ફરતા સ્પષ્ટ દેખાય રહ્યા છે. 
 
ગામના લોકોનુ કહેવુ છે કે અહી રાત્રે વાઘ આવવા માંડ્યા છે અને આખી રાત તેમની ગર્જનાને કારણે રાત્રે લોકો ભયના કારણે સૂઈ શકતા નથી. 
 
 
પરિસ્થિતિ એ છે કે સાંજે જ લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે અને કોઈ કામ હોય છે તો પણ ઘરની બહાર નીકળવાની હિમંત થતી નથી. 
 
ગીરના જંગલોના આ વાઘ રોજ કોઈને કોઈ જાનવરનો શિકાર કરી રહ્યા છે. ગ્રામીણોનુ કહેવુ છે કે સરકાર વાઘના સંરક્ષણ માટે ઢગલો વ્યવસ્થા કરી રહી છે પણ માણસોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે એ બાજુ કોઈનુ પણ ધ્યાન જતુ નથી. 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments