Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી 17000 કિ.મીની સાઈકલ યાત્રા

Webdunia
બુધવાર, 10 મે 2017 (11:19 IST)
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આખા ભારતને જોડનારા માર્ગ પરિયોજના સુવર્ણ ચતુર્ભુજના 17000 કિલોમીટરની સાઈકલયાત્રાનો કચ્છથી પ્રારંભ કરનારા કરનસિંહ જગાવતનું ભુજની ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એંડવેચર એક્ટિવિટી પ્રમોટર સંસ્થા દ્વારા સન્માન કરાયુ હતુ. 
 
લીમ્કા બુક રેકોર્ડધારક શ્રી જગાવત યાત્રા દરમિયાન યોગ અને શાકાહારી ભોજનને મહત્વ આપશે અને બંને ત્યા સુધી ફળ અને જ્યુશ આહારમાં લે છે.   ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એડવેચર ક્લબના રવિ માણેક નીલેશ સલાટ, જયરાજસિંહ વાઘેલા, તપન ફડકે, પ્રીત ડુડિયા અને દર્શન ઠક્કરે શ્રી જગાવતનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી તેમના અનુભવો જાણ્યા હતા અને સાહસિક યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ સાઈકલ યાત્રા તેમને શાંતિ અને ભાઈચારો કાયમ રાખવાના ઉદ્દેશ્યથી આયોજીત કરી હતી. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments