Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi ના કાર્યક્રમમાં મોટો ફેરફાર કેવડિયા રેલ્વે સ્ટેશન ઉદ્ઘાટનની તારીખ બદલાઈ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (07:40 IST)
પીએમ નરેન્દ્ર મોદી આગામી 16મી તારીખે ગુજરાતના ડભોઈથી કેવડિયા રેલ્વે લાઈનનું અને કેવડિયા રેસ્ટેશનનું ઉદ્ઘાટન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવાના હતા.
 
આ કાર્યક્રમની તારીખ આગળ વધીને હવે 17મી જાન્યુઆરી થઈ છે. દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો તથા મોટેરાથી ગાંધીનગર મહાત્મામંદિર સુધીના બીજા તબક્કાના અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યથાવત્ રીતે ૧૮મી જાન્યુઆરીએ યોજાશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments