Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્ર સરકાર લિંગાયત સમુહને જુદા ધર્મનો દરજો નહી આપે - અમિત શાહ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (10:17 IST)
. ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયત મુદ્દાને લઈને એ સ્પષ્ટ કરે દીધુ છે કે તેમને જુદા ધર્મનો દરજ્જો કેન્દ્ર સરકાર નહી આપે. અમિત શાહે કહ્યુ કે લિંગાયત સમુહના બધા મહંતોનુ કહેવુ છે કે સમુહને વહેંચવા નહી દઈએ. મને આ વાતનો વિશ્વાસ આપુ છુ કે આવુ નહી થાય. જ્યા સુધી બીજેપીની સરકાર છે કોઈપણ પ્રકારના ભાગલા નહી પડે. અમે તેને લઈને પ્રતિબદ્ધ છીએ. 
 
કેન્દ્ર સરકાર નહી માને રાજ્ય સરકારની ભલામણ 
 
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યુ કે લિંગાયત સમુહને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણને કેન્દ્ર સરકાર નહી માને. બીજી બાજુ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લિંગાયતને જુદો ધર્મનો દરજ્જો અપવાની ભલામણને સિદ્ધારમૈયા સરકારની મંજુરી પર કહ્યુ કે આ યેદિયુરપ્પાજીને કર્ણાટકના સીએમ બનવાથી રોકવાની રણનીતિ છે.  તેઓ લિંગાયત વોટોનુ ધ્રુવીકર્ણ ઈચ્છે છે.  પણ સમુહ તેને લઈને જાગૃત છે. ચૂંટણી પછી બીજેપી પોતાનુ વલણ સ્પષ્ટ કરશે.  સાથે જ અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસ ભ્રષ્ટાચારનુ પ્રતિક બની ગઈ છે.  ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેમને પોતાની યાત્રાના પ્રથમ દિવસે લિંગાયત મઠની મુલાકાર લીધી હતી સાથે જ ચિત્રદુર્ગમાં લગભગ 43 મિનિટ સુધી પ્રભાવશાળી દલિત મઠ સરના મધરા ગુરૂ પીઠના મહંત મધરા ચેન્નૈયા સ્વામીજીની મુલાકાત કરી હતી. 

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments