Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 વર્ષથી ફરાર કાલુપુર બોમ્બ બ્લાસ્ટનો આરોપી પશ્વિમ બંગાળથી ઝડપાયો

14 વર્ષથી ફરાર
Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (11:16 IST)
ગુજરાત આતંકવાદી નિરોધક ટુકડી (એટીએસ)એ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 2006માં થયેલા વિસ્ફોટના એક આરોપીને પશ્વિમ બંગાળના બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. 14 વર્ષથી ફરાર હતો. અધિકારીઓનું કહેવું છે કે ગુપ્ત સુચનાના આધારે એટીએસની એક ટીમે આરોપી અબ્દુલ રજાક ગાજીને પશ્વિમ બંગાળના ઉત્તરી 24 પરગના જિલ્લામાં બશી હાટ જીલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી. તેમણે કહ્યું કે આરોપીને ગુરૂવારે ગુજરાત એટીએસના કાર્યાલય લાવવામાં આવ્યો હતો. 
 
એટીએસના અનુસાર ગાજીએ લશ્કર-એ-તૈયબાના સભ્યો જુલ્ફિકાર કાગજી અને અબઉ જુંદાલને શરણ આપી હતી. તેના પર ફેબ્રુઆરી 2006માં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચે બોમ્બ લગાવવાનો આરોપ હતો. તે વિસ્ફોટમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ કોઇનું મોત થયું ન હતું. એટીએસએ એક નિવેદનમાં કહ્યું કે આરોપ છે કે કાગજી, જુંદાલ અને અન્ય આરોપીઓને 2002ના ગોધરા રમખાણોનો દબલો લેવા માટે બોમ્બ લગાવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments