Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં PM મોદી ગુજરાતને બીજી વાર વંદે ભારતની ભેટ આપશે, જાણો ભાડું

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2023 (11:59 IST)
Jodhpur-Sabarmati Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ કરશે. 9 મહિનાના અંતરાલ બાદ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળશે. હાલમાં વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડે છે.
 
જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે. સાબરમતીથી જોધપુર સુધીની આ ટ્રેનનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અન્ય ભારતીય ભાડા પ્રમાણે તે 800 થી 1600 રૂપિયા હોઈ શકે છે.
 
આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે ટ્રેનની જાળવણી કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે તે સાબરમતીથી 16.45 વાગ્યે ઉપડશે અને 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અને જોધપુર વચ્ચેનું અંતર કાપવામાં આઠ કલાક લે છે. જે વંદે ભારત ટ્રેન છ કલાકમાં પૂર્ણ કરશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાંથી ભાગી પુત્રી તો પિતાએ લખાવી કિડનેપિંગની રિપોર્ટ, તપાસ કરી તો ખુલી બાપની કરતૂત

Viral Video- શેરીઓમાં ફેરી લગાવીને સામાન વેચનાર માણસે બાઈક પર બેસ્યા બેસ્યા જ જીવ આપ્યો રવડાવશે આ વીડિયો

ઈન્દોર અને સૂરતની જેમ હવે અમદાવાદે પણ સ્વચ્છતામાં ફર્સ્ટ આવવુ જોઈએ - અમિત શાહે અમદાવાદીઓ ને આપ્યો ટારગેટ

લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા ચોરોના મહિલા પર ઈરાદાઓ બગડી ગયા, પછી વારાફરતી...

Mirzapur accident - મિર્ઝાપુરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ, ઘરે પરત ફરી રહેલા 10 મજૂરોના મોત, 3 ઘાયલ

આગળનો લેખ
Show comments