Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં જવાનનું હાર્ટ એટેકથી નિધન

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (16:16 IST)
Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન સુરતમાં 58 વર્ષીય RAF જવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
 
સુરત: RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, લિંબાયતમાં પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યા જવાન, સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા,  
 
સુરતમાં પેટ્રોલિંગ કરતા સમયે RAF જવાનને હાર્ટ એટેક આવતા રસ્તા ઉપર ઢળી પડ્યા. આ દરમિયાન સુરતમાં 58 વર્ષીય RAF જવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
 
ઘટના વિશે વાત કરવામાં આવે તો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને અત્યારે સુરતની અંદર સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવી રહેલા, ધર્મપાલ જેની ઉંમર 58 વર્ષ છે અને લિંબાયત વિસ્તારની અંદર તેઓ પેટ્રોલિંગ કરતા હતા. અને અચાનક જ તેઓ પેટ્રોલિંગ કરતા કરતા તેઓ ઢળી પડ્યા હતા. સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments