Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત મેઘતાંડવ માતમમાં ફેરવાયુ, 2 ના થયા મોત

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:52 IST)
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે મેઘતાંડવ થઈ રહ્યો છે, આજે આ મેઘતાંડવ ત્યારે માતમમાં ફેરવાઈ ગયુ જ્યારે આજે અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત થયું છે ત્યારે જામજોધપૂરથી પણ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
 
જામજોધપુરનાં ગીંગણી ગામે ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી રહી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના સામે આવી છે. ચોંકવાનારી બાબત છે કે શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ ચાલુ છે. ખેડૂતનાં પરિવારનાં લોકો પણ આ ઘટના બાદ હેબતાઈ ગયા છે અને તેમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments