Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video: ફરી કાશ્મીર છોડવા મજબૂર પંડિતો

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (18:56 IST)
બે દિવસ પહેલાં કાશ્મીરમાં એક શિક્ષિકા રજની બાળાની હત્યાનું દુખ હજી ઓછું પણ નહતું થયું અને આજે આતંકીઓએ વધુ એક ટાર્ગેટ કિલિંગ કર્યું છે. બેન્ક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિજય મૂળ રાજસ્થાનનો છે. આ હુમાલ વિશે કાશ્મીરી પંડિતોએ એક ઈમરજન્સી બેઠક બોલાવીને ત્રણ મોટા નિર્ણયો લીધા છે

<

The govt has sealed the #KashmiriPandits colony at #Mattan #Kashmir.
We have been locked inside and are not being allowed to move out .
This is a gross human rights violation .
Our genocide continues. #ResignManojSinha . @HMOIndia #KashmiriPanditslivesmatter pic.twitter.com/deeECOXmX9

— Ashoke Pandit (@ashokepandit) June 2, 2022 >
 
અલગ-અલગ ટ્રાન્ઝિટ કેમ્પમાંથી આવેલા કાશ્મીરી અલ્પસંખ્યક ફોરમ અંતર્ગત બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં બેન્ક અધિકારી વિજય કુમાર સહિત દરેક ટાર્ગેટ કિલિંગ હુમલાને વખોડવામાં આવ્યા હતા. તેમણે આ કૃત્યને કાયરતાની નિશાની ગણાવી હતી.બેઠકના સીનિયર અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ઘાટીમાં દરેક જગ્યાએ અત્યારે તાત્કાલીક વિરોધ પ્રદર્શન રોકી દેવામાં આવ્યા છે. ફોરમનું કહેવું છે કે, ઘાટીમાં દરેક અલ્પસંખ્યકો સામે સરકારે કોઈ વિકલ્પ નથી છોડ્યો. આજે વિજય કુમારની હત્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે, શુક્રવાર સવારથી કાશ્મીરી પંડિતો ઘાટીથી પલાયન કરવાનું શરૂ કરશે. ફોરમે ઘાટીમાં દરેક પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે, તેઓ દરેક નવયુગ ટનલ પાસે ભેગા થશે અને ત્યાં જ આગળની કાર્યવાહી વિશે નિર્ણય કરવામાં આવશે.

<

Hindu families are in panic due to continuous attacks in Kashmir Valley. A huge crowd of Hindu-Pandit families at Srinagar airport #KashmiriHindus #Kashmir pic.twitter.com/VIbvNsvvsY

— Naayla Dania (@NaaylaD) June 2, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments