Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સામે લડવા સાવચેતી અને કાળજી રાખવી છે અત્યંત જરૂરી, રાખો આટલું ધ્યાન

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:16 IST)
હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણની સ્થિેતિમાં વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્ટિ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાથપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે. આ કોરોના વાયરસ અને નવા વેરિએન્ટફ એમીક્રોનની વૈશ્વિક મહામારી સામે દેશ સહિત રાજય સરકાર મકકમતાથી લડત આપીને કોરોનાને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લાી કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લાસ વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
 
ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે કોરોનાનું અને નવા વેરિએન્ટે ઓમીક્રોનનું સંક્રમણ ન ફેલાય અને દરેક નાગરિક સુરક્ષિત અને સલામત રહે તે માટે આપણી પણ ફરજ બની રહે છે કે, જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળીએ અને જયારે જરૂર હોય તો જ ઘરની  બહાર નીકળીએ ત્યાટરે અવશ્યઘ માસ્કે પહેરીને જ બહાર નીકળીએ અને જરૂરી સોશિયલ ડિસ્ટ ન્સીં ગ (દો ગજ કી દૂરી) જાળવીએ.
 
આપણું કામ અહીં જ પુરૂં નથી થતું તેની સાથોસાથ પ્રશાસનની વ્ય વસ્થાએને સંપૂર્ણ સહયોગ આપીએ અને આરોગ્યહની ગાઇડલાઇનનું પાલન કરી આપણા પરિવારના બાળકો અને વૃધ્ધ  વડીલોની પણ ખાસ દરકાર કરી તેઓની તંદુરસ્તીલ જળવાઇ રહે તેમ કરીએ. આપણે સૌ કોરોના અને નવા વેરિએન્ટસ ઓમીક્રોનના વધતા જતા સંક્રમણ સામે લડી રહ્યા છીએ. આ સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર  અને રાજય સરકારના આરોગ્યક વિભાગની ગાઇડલાઇનનું પાલન કરી માસ્ક  પહેરીએ, સોશિયલ ડિસ્ટાન્સીંગ જાળવીએ અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની ખાસ કાળજી લઇએ.
 
આ તબકકે આવો આપણે શપથ લઇએ કે હું સ્વેસ્થસ રહીશ અને મારા સમાજને સ્વ સ્થ  રાખવાનો પ્રયત્નય કરીશ. આ માટે સમાજના અગ્રણીઓ, યુવાનો સૌ સાથે મળી જાગૃતિ લાવી કોરોના અને નવા વેરિએન્ટક ઓમીક્રોનના સંક્રમણને ફેલાતો અટકાવી માનવજીવનને તેનાથી બચાવવાનો પ્રયાસ કરીએ એ જ આજના સમયની માંગ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Lunar Eclipse 2024: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળનો સમય અને નિયમો

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો

ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો

ચંદ્રગ્રહણ પર નિબંધ

આગળનો લેખ
Show comments