Webdunia - Bharat's app for daily news and videos

Install App

Porbandar, News - પોરબંદરમાં ઈન્ડીયન નેવીનું વિમાન ક્રેશ : જાનહાની ટળી

Porbandar  News - પોરબંદરમાં ઈન્ડીયન નેવીનું વિમાન ક્રેશ : જાનહાની ટળી
Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (16:23 IST)
પોરબંદરમાં ઈન્ડીયન નેવીનું યુ.એ.વી. વિમાન આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક તુટી પડયું હતું. જોકે આ દુઘૅટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ ઈન્ડીયન નેવીનું યુ.એ.વી. વિમાન આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક ક્રેશ થઈને ખાબકયુ હતું. આ વિમાન પાયલોટ વગરનું હતું અને આજુબાજુમાં કોઈ વસાહત ન હોય અન્ય કોઈ ઈજા કે જાનહાનિ થતા ટળી હતી.
બનાવની જાણ થતા ઈન્ડીયન નેવીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ વિમાન રાબેતા મુજબ પ્રેકટીસમાં હતુ પરંતુ કોઈ ટેકનીકલ ખામીના કારણે દુઘૅટનાગ્રસ્ત બની ગયું હતું. નેવી દ્વારા આ અંગે ટેકનીકલ સહિતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. છતાં આ ઘટનાથી પુરા પોરબંદર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી ફેલાઈ ગયા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

બોધવાર્તા વૃદ્ધ મહિલાની હોશિયારી

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments