Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (15:53 IST)
સાઈકો કિલરએ બે દિવસમાં ત્રણ બાળકીની દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી  મૃતદેહ ગરનાળામાં ફેંકી દીધું. 
 
ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના બની. ત્યારે આ ત્રણેય બાળકી પર દુષ્કર્મ એક નરાધમે જ કર્યું હતું, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ રાંચરડા ગામની સીમમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો તથા ખાત્રજ ચોકડી ખાતેથી એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ખૂન કર્યા બાદ તેના પર દુષ્કર્મ કરી મૃતદેહ ગરનાળામાં ફેંકી દેનારો સાઈકો કિલર વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટૂંકા ગાળામાં વધુ ગુના બનતાં અટકાવી દેવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments