Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ગાંધી ટોપીને લઈને હંગામો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું ...

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (08:36 IST)
ભાજપાની ગુજારત એકમના નવા નિમણૂક સંગઠન મહાસચિવ રત્નાકરએ દાવો કર્યુ છે કે મહાત્મા ગાંધીએ ક્યારેય તેમના ટોપી નહી પહેરી જેમનો નામ તેમના નામે છે, જોકે જવાહરલાલ નહેરુ તેને પહેરતા હતા.
 
ગાંધી ટોપીને લઈને ઉપડેલા હંગામા વચ્ચે આ ટિપ્પણીનો બચાવ કરતા ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલએ કહ્યુ કે ટોપીને ગાંધી ટોપીના નામથી ઓળખાય છે પણ કોઈ પણ રાષ્ટ્રપિતાને તેને પહેરતા નહી જોયુ હતું. 
 
પટેલએ ગાંધીનગર સંવાદદાતાથી કહ્યુ કે કોઈને પણ ક્યારે કોઈ વી ફોટા નહી મળી જેમાં ગાંધીજીએ ગાંધી ટોપી પહેરતા જોવાઈ શકે. મે પણ ક્યારે એવી કોઈ ફોટા નથી જોઈ. તેથી રત્નાકરએ જે કહ્યુ તે સત્ય છે. 
 
રત્નાકરે રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ ટોપીને ગાંધી ટોપી કેમ કહેવામાં આવે છે જ્યારે તેને પ્રથમ વખત વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પહેર્યો હતો અને મહાત્મા ગાંધીએ પોતે ક્યારેય પહેર્યો ન હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments