Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ગાંધી ટોપીને લઈને હંગામો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું ...

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (08:36 IST)
ભાજપાની ગુજારત એકમના નવા નિમણૂક સંગઠન મહાસચિવ રત્નાકરએ દાવો કર્યુ છે કે મહાત્મા ગાંધીએ ક્યારેય તેમના ટોપી નહી પહેરી જેમનો નામ તેમના નામે છે, જોકે જવાહરલાલ નહેરુ તેને પહેરતા હતા.
 
ગાંધી ટોપીને લઈને ઉપડેલા હંગામા વચ્ચે આ ટિપ્પણીનો બચાવ કરતા ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલએ કહ્યુ કે ટોપીને ગાંધી ટોપીના નામથી ઓળખાય છે પણ કોઈ પણ રાષ્ટ્રપિતાને તેને પહેરતા નહી જોયુ હતું. 
 
પટેલએ ગાંધીનગર સંવાદદાતાથી કહ્યુ કે કોઈને પણ ક્યારે કોઈ વી ફોટા નહી મળી જેમાં ગાંધીજીએ ગાંધી ટોપી પહેરતા જોવાઈ શકે. મે પણ ક્યારે એવી કોઈ ફોટા નથી જોઈ. તેથી રત્નાકરએ જે કહ્યુ તે સત્ય છે. 
 
રત્નાકરે રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ ટોપીને ગાંધી ટોપી કેમ કહેવામાં આવે છે જ્યારે તેને પ્રથમ વખત વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પહેર્યો હતો અને મહાત્મા ગાંધીએ પોતે ક્યારેય પહેર્યો ન હતો.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments