Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા 11,486 લોકોનાં મૃત્યુ થયાં

Webdunia
ગુરુવાર, 2 જૂન 2022 (15:23 IST)
'અમદાવાદ મિરર' માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 'ભારતમાં માર્ગ અકસ્માત'નામના અહેવાલને ટાંકીને લખે છે કે ગુજરાતમાં સીટબેલ્ટ ન બાંધવા અને હૅલ્મેટ ન પહેરવાના કારણે 11,486 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અહેવાલ અનુસાર વર્ષ 2016થી 2020ના ગાળા દરમિયાન થયેલા અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા, તેમાંથી 6789 લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું, જ્યારે 4697 લોકોએ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો.
 
'અમદાવાદ મિરર' માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 'ભારતમાં માર્ગ અકસ્માત'નામના અહેવાલને ટાંકીને લખે છે કે ગુજરાતમાં સીટબેલ્ટ ન બાંધવા અને હૅલ્મેટ ન પહેરવાના કારણે 11,486 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અહેવાલ અનુસાર વર્ષ 2016થી 2020ના ગાળા દરમિયાન થયેલા અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા, તેમાંથી 6789 લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું, જ્યારે 4697 લોકોએ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

ગુજરાતી જોક્સ - ભેંસનું બચ્ચું

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

વધુ જુઓ..

નવીનતમ

વજન ઘટાડવા માટે 5 સૌથી અસરકારક વસ્તુઓ, જો તમે તેને અપનાવશો તો તમને 30 દિવસમાં ફરક દેખાશે

Gujarati Proverb - ગુજરાતી કહેવતો અર્થ સાથે

બુદ્ધિમાન રાજા

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે લખશો આ સુંદર મેસેજ તો ઈમ્પ્રેસ થશે તમારો સાથી

કપડાંમાંથી તેલના ડાઘ કેવી રીતે સાફ કરવા?

આગળનો લેખ
Show comments