Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોએ રમત-રમતમાં પી લીધો ઝેરી પાવડર, માતાએ પણ ચાખતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા

Webdunia
શનિવાર, 7 ઑગસ્ટ 2021 (12:48 IST)
અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણ નગર-1માં રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ તા.2/8ના રાત્રીના સમયે પોતાના મકાનમાં બીજા માળે રમતા હોય, ત્યાં ખૂણામાં ઘઉંમાં નાંખવાનો પાઉડર પડેલ તે આ બન્ને બાળકો દૂધમાં નાખવાનો પાઉડર સમજી પી લીધો હતો. જેથી ખરાઇ કરવા માટે બાળકોની માતાએ પણ પાવડર ચાખ્યો હતો. જેને પગલે ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. આ ઝેરી પાઉડરની ત્રણેયને અસર થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણ નગર-1માં રહેતા ધાર ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકની પુત્રી તથા પુત્ર ગત બીજી ઓગસ્ટે રાત્રીના સમયે પોતાના મકાનમાં બીજા માળે રમતા હોય હતા. ત્યારે ત્યાં ખૂણામાં ઘઉંમાં નાંખવાનો પાઉડર બંને બાળકોએ દૂધમાં નાખવાનો પાઉડર સમજી પી લીધો હતો. અને ત્યારબાદ બાળકોની માતાએ પણ આ પાઉડર ચાખતાં ત્રણેયને ઝેરી અસર થતા તેમને અમરેલી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments