Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરપાડામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ, ટેમ્પો તણાયો, માંડ-માંડ બચ્યા 5 લોકોના જીવ

ઉમરપાડામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ  ટેમ્પો તણાયો  માંડ-માંડ બચ્યા 5 લોકોના જીવ
Webdunia
શનિવાર, 25 જુલાઈ 2020 (15:05 IST)
ગુજરાતના સૌરાષ્ટ્રમાં બીજા તબક્કામાં મૂશળાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં ઉમરપાડામાં 4 ઇંચ, સાવરકુંડલા અને ભરૂચમાં 2.5 ઇંચ, મોડાસામાં 1.25 અને મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડા તાલુકામાં શુક્રવારે રાત્રથી સવારે 5 વાગ્યા સુધી સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદી નાળા છલકાય રહ્યા છે અને ડઝનો ગામ સંપર્કવિહોણા થઇ ગયા છે. 
 
ઉમરપાડામાં મૂશળાધાર વરસાદના લીધે વહારગામ અને બલાલકુવા ગામની નદીમાં અચાનક પૂર આવી ગયું. શનિવારે સવારે નદીના પુલ પરથી પસાર થઇ રહેલો ટેમ્પો પૂરમાં તણાઇ ગયો હતો અને ટેમ્પામાં સવાર 5 લોકોના જીવ માંડ-માંડ બચી ગયા હતા. બચાવ ટુકડીએ ગ્રામીણોની મદદથી બધાને બહાર કાઢ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments