Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વરસાદી પાણીથી ચારેબાજુ તબાહી, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી જુઓ ફોટા

ગુજરાતમાં વરસાદી પાણીથી ચારેબાજુ તબાહી  આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી   જુઓ ફોટા
Webdunia
સોમવાર, 16 જુલાઈ 2018 (17:46 IST)
- સાબરી નદી ઓવરફ્લો થતા ખોલાયા ડેમના દરવાજા 
- મઘરવાડા નજીક સાબરી નદી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા 
- ડેમના દરવાજા ખોલતા કેશોદ ગામને એલર્ટ કરવામાં આવ્યુ 
- રાજ્યમાં હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. નદીઓ બેકાંઠે વહી રહી છે. મોટા ભાગના ડેમ છલકાઈ ગયાં છે. 
-  મધ્ય ગુજરાત તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના તાલુકાઓમાં ખાસ વરસાદ નથી. તો બીજી તરફ ઉત્તર ગુજરાત લગભગ કુરૂં ધાકોર છે.
 
- પરંતુ હવે બાકી રહી ગયેલા આ વિસ્તારોમાં પણ વરૂણ દેવ રિઝાય અને પોતાની કૃપા વરસાવે તેવી શક્યતા ઉભી થઈ છે.
- હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, મહેસાણા અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પડી શકે છે. તેવી જ રીતે રાજ્યના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ ઉપરાંત બેચરાજી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, અમરેલી ફરતે ગાઢ સરકયુલેશન સર્જાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને ફરી એકવાર એલર્ટ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments