Webdunia - Bharat's app for daily news and videos

Install App

વીકએન્ડમાં ગુજરાતી પ્રવાસીઓ ઉદેપુરમાં ઉમટ્યા, દરરોજ 10થી વધુ પર્યટકોની અવર-જવર શરૂ

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (12:06 IST)
દિવાળીની રજાઓ સાથે વીકએન્ડ ઉમેરાતા લેકસિટી ઉદેપુર પ્રવાસીઓથી ઉભરાઇ રહ્યું છે. સરોવરની નગરીમાં હાલ ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જોક્લે ગુજરાતમાં ધનતેરસથી માંડીને લાભ પાંચમ સુધી તમામ વેપાર ધંધા અને ઓફિસો બંધ રહે છે. ત્યારે એવામાં મોટી સંખ્યામાં ગુજરાતી પર્યટકો અન્નકૂટ પર શ્રીનાથજીના દર્શન અને ઉદેપુર ફરવા માટે નિકળી પડે છે. તેના લીધે પર્યટન સ્થળો પર ખૂબ જ ભીડ છે. ફતેસાગર લેકના બોટીંગ સ્ટેન્ડ, સિટી લેક, કરણી માતા રોપવે , સહેલીયા કી બાડી, સુખાડિયા સર્કલ અને સજ્જનગઢ સહિત મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. મુંબઇ બજારમાં પણ લાંબું વેટીંગ છે. 
 
પર્યટન વિભાગના આંકડા પર નજર કરીએ તો ઉદેપુરમાં જુલાઇ મહિનામાં 7,595, ઓગસ્ટમાં 1 લાખ 580 સપ્ટેમ્બર, સપ્ટેમ્બરમાં 85, 940  અને ઓક્ટોબરમાં 1 લાખ પ્રવાસીઓ ઉદેપુર ઉમટ્યા. એક મોટા અનુમાન તરીકે ઉદેપુરમાં શનિવારે 12 હજારથી વધુ મુસાફરો રહા. તો બીજી તરફ રવિવારે અહીં સંખ્યા વધીને લગભગ 15 હજારને પાર કરી ગઇ છે. 
 
હોટલ એસોસિએશનના અધ્યક્ષએ જણાવ્યું હતું કે દિવાળી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉદેપુર પહોંચે છે. ગત વર્ષે કોરોનાના લીધે પ્રવાસીઓ આવી શક્યા ન હતા. પરંતુ આ વખતે પ્રવાસીઓ ફરવા માટે ઉત્સાહી છે. જોકે ગુજરાતી હોટલોમાંથી વધુ રીસોર્ટમાં રોકાવવાનું પસંદ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments