Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (11:19 IST)
ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે. આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવશે. આ ઉપરાંત જરૂર પડે આર્થીક મદદ પણ કરવામાં આવશે. મહેમદાવાદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ અગાઉ લોકડાઉન દરમિયાન પણ કામગીરી કરવામાં આવી હતી. હવે દિકરીને દત્તક લેવાનો નિર્ણયને આવકાર મળ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ગુજરાતી જોક્સ - બાબુ આઈ લવ યુ

ગુજરાતી જોક્સ - મારી દારૂની લત દૂર કરો

ઓમકારેશ્વર જોવાલાયક સ્થળો

Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યા 'બિગ બોસ 18' ના વિનર, ટ્રોફી સાથે આટલી જીતી મોટી રકમ

વધુ જુઓ..

નવીનતમ

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

આળસુ બ્રાહ્મણ

સવારે ઉઠતા જ જરૂર પીવો મેથીનું પાણી, વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય

આગળનો લેખ
Show comments